- કોઈ તમારી ઈર્ષા કરે તો તમારે સમજવું કે તમે તે વ્યક્તિ કરતાં બે ડગલાં આગળ છો .
- વ્યક્તિ ને નહિ પણ તેની વાતો ને ઓળખો .
- જીવન જીવવા ની કળા જેની પાસે છે તે તપસ્વી કહેવાય છે .
- જે પોતાના કલ્યાણની વાત છે તેને આજે જ અમલ માં મૂકો .
- આપણે સુધારીશું તો બાળકો સુધરશે .
વિજય મછાર
No comments:
Post a Comment