Thursday 20 September 2012

=^સૂર્ય વિના પૃથ્વી પર નું જીવન શક્ય નથી .
દુર્બળ લોકો સબળ લોકોનો ખોરાક છે .
અદાલત અને પોલીસ થી બચી શકાય છે,પરમેશ્વર થી નહિ .
ધન મોત  પણ બની સકે છે અને અમૃત પણ બની શકે છે .....
યોગ,,પ્રાણાયામ ,ધ્યાન અને આસનો થી બાળકોમાં એકાગ્રતા ,શિસ્ત અને સારી ટેવો જેવા ગુણો વિકસાવી શકાય.