''ક્રાંતિ માટે યુવાનોની જરુર છે .એવા યુવાનો,જેમની પાસે પ્રખર વિચાર,પવિત્ર ભાવનાઓ અને મજબૂત ઇચ્છાશક્તિ હોય . પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી
Sunday, 30 September 2012
kranti ni padhshala
''ક્રાંતિ માટે યુવાનોની જરુર છે .એવા યુવાનો,જેમની પાસે પ્રખર વિચાર,પવિત્ર ભાવનાઓ અને મજબૂત ઇચ્છાશક્તિ હોય . પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી
Saturday, 29 September 2012
PADTAR MAGANIYO...
રાજય
સરકારના કર્મચારીઓની પડતર માગણીનો મુદ્દો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ
હાથમાં લીધો છે અને શનિવારે મોડી સાંજે મુખ્યપ્રધાનના બંગલે ઉરચ અધિકારીઓ
સાથે પડતર માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જાણકારી મેળવી હતી. આ બેઠકમાં
કર્મચારીઓને ફાયદો કરતાં કેટલાક નિર્ણયો લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર
સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, આ અંગેની સત્તાવાર જાહેરાત ખૂબ જ
ટૂંકાગાળામાં કરવામાં આવે તેવી શકયતાછે.
સચિવાલય ફેડરેશનની પત્રિકા :
સંકલન સમિતિની પત્રિકા : સરકાર હકારાત્મક હતી તો પછી હોદ્દેદારોની બદલી અને
પોલીસ કેસોના નામે સંકલન સમિતિને શા માટે બદનામ કરવામાં આવે છે ?
હોદ્દોદારો સામે થયેલાં કેસો અને બદલી માટે કોઈપણ હોદ્દેદારના વ્યકિતગત
કારણો નથી. સરકારસામેની લડાઈના ભાગરૂપે તેમની સાથે કિન્નાાખોરી રાખીને
સરકારે આ કત્ય આચર્યું છે.
વિવાદ કયા મુદ્દે? : સચિવાલય ફેડરેશનની
પત્રિકામાં સંકલન સમિતિ ઉપર આરોપ મુકાયો છે કે, ઓફિસર્સ ફેડરેશનના ડો.
વિવેક કાપડિયાની બદલીના મુદ્દે સમિતિએ દુરાગ્રહ રાખતાં સરકાર સાથેની
વાટાઘાટ અટકી હતી. જેના જવાબમાં સંકલન સમિતિ કહેછે કે, સરકાર પોલીસ કેસ અને
બદલી રદ કરવાની ખાતરી આપ્યા પછી પણ ફરી જાય ત્યારે ફરી વિશ્વાસ કેમ મુકવો ?
તેથી આ મુદ્દે અમે સંગઠીત છીએ તેવો સ્પષ્ટ સંદેશો આપવા માગીએ છીએ.
પોલીસ કેસો વ્યકિતગત નથી
સરકાર અને કર્મચારીઓ વરચેની મડાગાંઠ ઉકલેવાના ભાગરૂપે હોદ્દેદારોએ પોલીસ
કેસ અને બદલીની સજા ભોગવી છે છતાં સરકારવચન પાળતી નથી. ફેડરેશનની પત્રિકા
અંગે તેમણે કાું કે, પોતાના કર્મચારીઓનો આક્રોશ ખાળવા મારા ઉપર દોષનો ટોપલો
ઢોળાઈ રાો હોય લાગે છે પરંતુ તેમાં કોઈ દમ નથી કારણ કે, મારા સહિતના અનેક
હોદ્દેદારોની બદલી કરાઈ છે અને પોલીસ કેસ કરવામાં આવ્યા છે. -
ડો. વિવેક કાપડિયા, ઓફિસર્સ ફેડરેશન
sachi vaat
- કોઈ તમારી ઈર્ષા કરે તો તમારે સમજવું કે તમે તે વ્યક્તિ કરતાં બે ડગલાં આગળ છો .
- વ્યક્તિ ને નહિ પણ તેની વાતો ને ઓળખો .
- જીવન જીવવા ની કળા જેની પાસે છે તે તપસ્વી કહેવાય છે .
- જે પોતાના કલ્યાણની વાત છે તેને આજે જ અમલ માં મૂકો .
- આપણે સુધારીશું તો બાળકો સુધરશે .
વિજય મછાર
prayog
Labels:
Vijay Machhar
Location:
Devgadh Baria, Gujarat, India
Thursday, 27 September 2012
Monday, 24 September 2012
Sunday, 23 September 2012
બની શકાય તો કોઇકનો સહારો બનીએ.
કોઇકના જીવનનો તારણહારો બનીએ …
જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …
...
ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …
કોઇકના જીવનનો તારણહારો બનીએ …
જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …
...
ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …
મંઝિલ કે ધ્યેય દરેક જીવનમાં હોય છે
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …
દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …
શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …
સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …
જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …
દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …
શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …
સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …
જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ
Saturday, 22 September 2012
આ દરેક શાળાના શિક્ષકો તથા બાળકોએ ગણિત -વિજ્ઞાન પ્રદર્શન ની તૈયારી કરી અને પ્રથમ નંબર મેળવ્યો તે બદલ નાનીખજુરી શાળાનો સ્ટાફ ગણ તેમજ તેમની કૃતિઓ નિહાળી કંઈક શીખી રહેલા તમામ બાળકો તેમને અભિનંદન પાઠવે છે .
જિંદગી તારી દિવાનગી કાંઈ પણ નથી,
ખિસ્સામાં નોટો (રૂપિયા )હોય તો મુશ્કિલ કાંઈ પણ નથી...
દર્દો ઉભરાય છે આ દિલ માં આ આંખોમાં આંસુ કાંઈ પણ નથી,
ચારેબાજુ લુટ-ફાટ ચાલે છે ...........આજે ઈમાન-ધરમ કાઈ પણ નથી.
કંઈ રીતે સમજશો તમે આ 'કલ્પાંત 'કરતા 'વિજય 'નાં દિલને ....
શું તમારામાં સમજણ જેવું કાઈ પણ નથી ?
રોકી લો ! કોઈની ઉજડતી જિંદગીને .......
શું તમારામાં થોડી પણ માણસાઈ નથી ?????
-વિજય મછાર
ખિસ્સામાં નોટો (રૂપિયા )હોય તો મુશ્કિલ કાંઈ પણ નથી...
દર્દો ઉભરાય છે આ દિલ માં આ આંખોમાં આંસુ કાંઈ પણ નથી,
ચારેબાજુ લુટ-ફાટ ચાલે છે ...........આજે ઈમાન-ધરમ કાઈ પણ નથી.
કંઈ રીતે સમજશો તમે આ 'કલ્પાંત 'કરતા 'વિજય 'નાં દિલને ....
શું તમારામાં સમજણ જેવું કાઈ પણ નથી ?
રોકી લો ! કોઈની ઉજડતી જિંદગીને .......
શું તમારામાં થોડી પણ માણસાઈ નથી ?????
-વિજય મછાર
Thursday, 20 September 2012
Wednesday, 19 September 2012
Tuesday, 18 September 2012
વિજય મછાર મનમાં સારા વિચારો આવે છે,સુસંસ્કારોનું સિંચન થાય છે....
નાનીખજુરી પ્રા.શાળામાં દરરોજ દયાન,યોગ,પ્રાણાયામ,આસનો અને હાસ્ય મનોરંજન સાથે પ્રાર્થના સંમેલન યોજવામાં આવે છે.
તેમજ અલગ અલગ રાગમાં ઘડિયા ગાન કરવામાં આવે છે જેમ કે,
ઢેલડી મારી નિશાળમાં આવ ઢેલડી ઘડિયા અમને શીખવાડ ...
રીમઝીમ રીમઝીમ પાણી પડે શાળામાં બાળકો ઘડિયા શીખે ....
રમતો ભમતો જાય બાર નો ઘડિયો રમતો જાય ......
ઘડિયા શીખે ભાયા ઘડિયા શીખે શાળામાં બાળકો ઘડિયા શીખે ...
Sunday, 16 September 2012
Friday, 14 September 2012
444444///..(બાળકો પ્રાર્થના સંમેલનમાં )
Vijay machhar
(યોગ,પ્રાણાયામ,આસનો,વ્યાયામથી શાળામાં બાળકોનું જીવન ઘડતર કરીએ।।મારી શાળાના બાળકો નિયમિત યોગ,પ્રાણાયામ અને આસનો કરે છે )
શિક્ષણ માં ઉપયોગી કેટલીક વેબસાઈટ તથા બ્લોગ
।www .rijadeja .com
www .edusafar .com
www .studygon .com
www .jitugojaria .blogspot .com
www .teachervadodra .yolasite .com
www nanikhajuri praimary school .blog .com
www .Mehulrathva .com
www .Bhaveshsuthar .wahgujarati .com
www .pravindabhani .blogspot .com
www .teacher vijaymachhar .yolasite .com
Vijay machhar
સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ અંતર્ગત મારી શાળા ના બાળકો કમ્પ્યુટર લેબ માં વાંચતા શીખે છે
શિક્ષણ માં ઉપયોગી કેટલીક વેબસાઈટ તથા બ્લોગ
।www .rijadeja .com
www .edusafar .com
www .studygon .com
www .jitugojaria .blogspot .com
www .teachervadodra .yolasite .com
www nanikhajuri praimary school .blog .com
www .Mehulrathva .com
www .Bhaveshsuthar .wahgujarati .com
www .pravindabhani .blogspot .com
www .teacher vijaymachhar .yolasite .com
Subscribe to:
Comments (Atom)






























મારી શાળાના પટાંગણ માં જે વૃક્ષો દેખાય છે તે દરેક વૃક્ષો પર ઋષિઓના નામ લખેલા છે .....



વિજય મછાર 





