Tuesday, 13 November 2012
Sunday, 28 October 2012
गुरु मेरी पूजा , गुरु गोविन्द ..
गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु मेरा देऊ , अलख अभेऊ , सर्व पूज चरण गुरु सेवऊ
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु का दर्शन .... देख - देख जीवां , गुरु के चरण धोये -धोये पीवां..
गुरु बिन अवर नही मैं ठाऊँ , अनबिन जपऊ गुरु गुरु नाऊँ
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु मेरा ज्ञान , गुरु हिरदय ध्यान , गुरु गोपाल पुरख भगवान्
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
ऐसे गुरु को बल-बल जाइये .. आप मुक्त मोहे तारें..
गुरु की शरण रहो कर जोड़े , गुरु बिना मैं नही होर
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु बहुत तारे भव पार , गुरु सेवा जम से छुटकार
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
अंधकार में गुरु मंत्र उजारा , गुरु के संग सजल निस्तारा
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु पूरा पाईया बडभागी , गुरु की सेवा जिथ ना लागी
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु मेरा देऊ , अलख अभेऊ , सर्व पूज चरण गुरु सेवऊ
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु का दर्शन .... देख - देख जीवां , गुरु के चरण धोये -धोये पीवां..
गुरु बिन अवर नही मैं ठाऊँ , अनबिन जपऊ गुरु गुरु नाऊँ
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु मेरा ज्ञान , गुरु हिरदय ध्यान , गुरु गोपाल पुरख भगवान्
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
ऐसे गुरु को बल-बल जाइये .. आप मुक्त मोहे तारें..
गुरु की शरण रहो कर जोड़े , गुरु बिना मैं नही होर
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु बहुत तारे भव पार , गुरु सेवा जम से छुटकार
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
अंधकार में गुरु मंत्र उजारा , गुरु के संग सजल निस्तारा
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
गुरु पूरा पाईया बडभागी , गुरु की सेवा जिथ ना लागी
गुरु मेरी पूजा , गुरु गोविन्द , गुरु मेरा पार ब्रह्म , गुरु भगवंत..
Friday, 19 October 2012
પણ એક સંબંધ જેમ જેમ ઘસાતો જાય છે તેમ તેમ એ ઊજળો થતો જાય છે. એ છે ગુરુ અને શિષ્યનો સંબંધ.જેમાં આત્મીયતા,વિદ્રતા,સહ્યતા,ચારિત્ ર્ય
અને વાત્સલ્ય ભાવ સાગરની જેમ ઘૂઘવાતો હોય છે.
આપણા ધર્મમાં
ગુરુની પરંપરા છે. આત્મા-પરમાત્મા,અગમ-નિગમ,આધ્યાત ્મિકતા
મારગે ભવપાર ઊતરે તેવી કમિક સમજ છે. પણ અહિં શાળામાં શિક્ષણ આપનાર
શિક્ષક-ગુરુના સંબંધની વાત છે.કેટલાક શિક્ષકો પોતાની આગવી વિશેષતાઓને લીધે
આપણા હ્દય પર અમીટ છાપ છોડી જતા હોય છે તેમની એકાદ શિખામણ જીવનને નવો રાહ ચીંધી ગઈ હોય- જીવન ઉન્નત અને બહેતર બન્યું હોય એવા વંદનીય ગુરુ- શિક્ષકનો સંબંધ ઊજળો અને વિસ્મરણીય હોય છે .
શિક્ષણમાં જાગૃતિ
શી ખબર કેવી ને કેટલી યોજનાઓ આવે છે. ખબર એટલી કે,શિક્ષણમાં જાગૃતિ લાવે છે.
vijaymachhar.blogspot.comThursday, 11 October 2012
ॐ का महत्त्व
सृष्टि के आरम्भ में सर्वप्रथम जो शब्द
उत्पन्न हुआ वह ॐ ही था
...
। सनातन धर्म
के समस्त श्लोक एवं मंत्र का आरम्भ
इसी एकाक्षरी मंत्र से होता है
। ॐ वह
सात्विक शक्ति है , जिसके जाप के समय
होने वाले स्पंदन से शरीर के अन्दर
व्याप्त सभी प्रकार के रोगाणुओ का नाश
हो जाता है ।
ॐ का बारम्बार उच्चारण
हमारे लिए कई प्रकार से
उपयोगी होता है ।
हमारे आसपास के
वातावरण को रमणीय बनाने एवं जीवन में
खुशहाली लेन के लिए भी इसका जाप और
ध्यान उपयोगी है ।
ॐ मंत्र का उच्चारण
शरीर में नयी उर्जा विकसित करता है
एवं शरीर के विभिन्न अंगो को स्पंदित
करता है ।
प्रणव मंत्र ॐ सृष्टि के आरम्भ
में सर्वप्रथम उत्पन्न हुआ एकाक्षरी मंत्र
है ।
प्र - अर्थात प्रकृति से उत्पन्न
संसार रूपी महासागर तथा प्रणव इसे
पार करने के लिए नाव के समान है ।
इसीलिए ओमकार को प्रणव कहते है ।
ॐ
अक्षर का अर्थ जिसका कभी क्षरण न
हो ।
ऐसे तीन अक्षरोँ - अ उ और म से
मिलकर बना है ऊँ ।
माना जाता है
कि सम्पूर्ण ब्रह्माण्ड से सदा ऊँ
की ध्वनी निसृत होती रहती है ।
हमारी और आपके हर श्वास ऊँ
की ही ध्वनि ही निकलती है ।
यही हमारे - आपके श्वास
की गति को नियंत्रित करता है ।
माना गया है कि अत्यन्त पवित्र और
शक्तिशाली है ऊँ । किसी भी मंत्रसे पहले
यदि ऊँ जोड़ दिया जाए तो वह
पूर्णतया शुद्ध और शक्ति - समपन्न
हो जाता है ।
किसी देवी - देवता , ग्रह
या ईश्वर के मंत्रोँ के पहले ऊँ
लगाना आवश्यक होता है ,
जैसे - श्रीराम
का मंत्र - ऊँ रामाय नमः
। विष्णु
का मंत्र - ऊँ विष्णवे नमः
। शिवका मंत्र
ऊँ नमः शिवाय प्रसिद्ध है ।
कहा जाता है कि ऊँ से रहित कोई मंत्र
फलदायी नही होता , चाहे
उसका कितना भी जाप हो । मंत्र के रूप
मेँ मात्र ऊँ ही पर्याप्त है ।
माना जाता है कि एक बार ऊँ का जाप
हजार बार किसी मंत्र के जाप से
महत्वपूर्ण है ।
जिनकी स्मरण
शक्ति कमजोर हो , पढाई में कमजोर
विद्यार्थी और अधिक दिमाग और
बोलचाल का करने वाले व्यक्तियों के लिए
यह सर्वोत्तम उपासना ह
ै । प्रात : काल
पूर्व दिशा की ओर मुह कर , ज्ञान
मुद्रा में बैठ कर अधर खुली आँखों से
केसरी रंग के महामंत्र ॐ का ध्यान
अपनी दोनों भौहो के बीच में करे ।
कम से
कम 108 बार इसी विधि से ॐ
का उच्चारण करे ।
इस उपासना से
बुद्धि का विकास होता है , वाणी प्रखर
होती है , ओजस्विता आती है ।
जाप के
बाद आँखों को धीरे से बंद कर ,
अपनी हथेलियों को रगड़कर समस्त चहरे
पर लगाने से अंग पुष्ट होते है एवं शारीर
में कांति आती है ।
जिनके यंहा धन
का आभाव हो , ऋण की अधिकता हो ,
दरिद्रता , व्यापार में हनी से परेशान
हो , धन रुकता नहीं हो तथा कोई कार्य
करने में बाधा आती हो , उन्हें पीले वस्त्र
धारण कर ॐ का ध्यान करना चाहिए ।
यह कार्य दिनभर में
कभी भी किया जा सकता है ।
किन्तु
सूर्योदय और सूर्यास्त के समय किया जाये
तो ज्यादा फलदायक होता है ।
प्रतिदिन 15 मिनिट तक यह जाप करने से
दरिद्रता और कामो में आने वाली रूकावटे
दूर होने लगाती है ।
ॐ
ब्रह्माण्डका नाद है एवं मनुष्यके अन्तरमेँ
स्थित ईश्वरका प्रतीक
। सबके हृदयस्थ
इस ऊँ प्रतीक को बार - बार प्रणाम ।
के समस्त श्लोक एवं मंत्र का आरम्भ
इसी एकाक्षरी मंत्र से होता है
। ॐ वह
सात्विक शक्ति है , जिसके जाप के समय
होने वाले स्पंदन से शरीर के अन्दर
व्याप्त सभी प्रकार के रोगाणुओ का नाश
हो जाता है ।
ॐ का बारम्बार उच्चारण
हमारे लिए कई प्रकार से
उपयोगी होता है ।
हमारे आसपास के
वातावरण को रमणीय बनाने एवं जीवन में
खुशहाली लेन के लिए भी इसका जाप और
ध्यान उपयोगी है ।
ॐ मंत्र का उच्चारण
शरीर में नयी उर्जा विकसित करता है
एवं शरीर के विभिन्न अंगो को स्पंदित
करता है ।
प्रणव मंत्र ॐ सृष्टि के आरम्भ
में सर्वप्रथम उत्पन्न हुआ एकाक्षरी मंत्र
है ।
प्र - अर्थात प्रकृति से उत्पन्न
संसार रूपी महासागर तथा प्रणव इसे
पार करने के लिए नाव के समान है ।
इसीलिए ओमकार को प्रणव कहते है ।
ॐ
अक्षर का अर्थ जिसका कभी क्षरण न
हो ।
ऐसे तीन अक्षरोँ - अ उ और म से
मिलकर बना है ऊँ ।
माना जाता है
कि सम्पूर्ण ब्रह्माण्ड से सदा ऊँ
की ध्वनी निसृत होती रहती है ।
हमारी और आपके हर श्वास ऊँ
की ही ध्वनि ही निकलती है ।
यही हमारे - आपके श्वास
की गति को नियंत्रित करता है ।
माना गया है कि अत्यन्त पवित्र और
शक्तिशाली है ऊँ । किसी भी मंत्रसे पहले
यदि ऊँ जोड़ दिया जाए तो वह
पूर्णतया शुद्ध और शक्ति - समपन्न
हो जाता है ।
किसी देवी - देवता , ग्रह
या ईश्वर के मंत्रोँ के पहले ऊँ
लगाना आवश्यक होता है ,
जैसे - श्रीराम
का मंत्र - ऊँ रामाय नमः
। विष्णु
का मंत्र - ऊँ विष्णवे नमः
। शिवका मंत्र
ऊँ नमः शिवाय प्रसिद्ध है ।
कहा जाता है कि ऊँ से रहित कोई मंत्र
फलदायी नही होता , चाहे
उसका कितना भी जाप हो । मंत्र के रूप
मेँ मात्र ऊँ ही पर्याप्त है ।
माना जाता है कि एक बार ऊँ का जाप
हजार बार किसी मंत्र के जाप से
महत्वपूर्ण है ।
जिनकी स्मरण
शक्ति कमजोर हो , पढाई में कमजोर
विद्यार्थी और अधिक दिमाग और
बोलचाल का करने वाले व्यक्तियों के लिए
यह सर्वोत्तम उपासना ह
ै । प्रात : काल
पूर्व दिशा की ओर मुह कर , ज्ञान
मुद्रा में बैठ कर अधर खुली आँखों से
केसरी रंग के महामंत्र ॐ का ध्यान
अपनी दोनों भौहो के बीच में करे ।
कम से
कम 108 बार इसी विधि से ॐ
का उच्चारण करे ।
इस उपासना से
बुद्धि का विकास होता है , वाणी प्रखर
होती है , ओजस्विता आती है ।
जाप के
बाद आँखों को धीरे से बंद कर ,
अपनी हथेलियों को रगड़कर समस्त चहरे
पर लगाने से अंग पुष्ट होते है एवं शारीर
में कांति आती है ।
जिनके यंहा धन
का आभाव हो , ऋण की अधिकता हो ,
दरिद्रता , व्यापार में हनी से परेशान
हो , धन रुकता नहीं हो तथा कोई कार्य
करने में बाधा आती हो , उन्हें पीले वस्त्र
धारण कर ॐ का ध्यान करना चाहिए ।
यह कार्य दिनभर में
कभी भी किया जा सकता है ।
किन्तु
सूर्योदय और सूर्यास्त के समय किया जाये
तो ज्यादा फलदायक होता है ।
प्रतिदिन 15 मिनिट तक यह जाप करने से
दरिद्रता और कामो में आने वाली रूकावटे
दूर होने लगाती है ।
ॐ
ब्रह्माण्डका नाद है एवं मनुष्यके अन्तरमेँ
स्थित ईश्वरका प्रतीक
। सबके हृदयस्थ
इस ऊँ प्रतीक को बार - बार प्रणाम ।
ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો .....
આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.
- સુરેશ વિરાણી
www.vijaymachhar.blogspot.com
ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો .....
આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.
- સુરેશ વિરાણી
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો .....
આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.
- સુરેશ વિરાણી
www.vijaymachhar.blogspot.com
Monday, 8 October 2012
મિત્રો,
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચા...
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચા...
ણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.www.vijaymachhar.blogspot.com
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.www.vijaymachhar.blogspot.com
Tuesday, 2 October 2012
નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
...
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
...
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’
સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.
પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?
રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?
સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…
અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.
તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…
‘આ ભાગ ભગવાનનો !’
સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.
પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?
રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?
સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…
અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.
તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…
mahabharat
एक
बार अर्जुन ने भगवान से पूछा - मनुष्य न चाहते हुए भी क्यों पाप करता है
और पाप का फल भोगने के लिए नरकों में जेल में, 84 लाख योनियों में जाता है।
भगवान ने उत्तर दिया- कामना मनुष्य से पाप कराती है और कामना से उत्पन्न होने वाला क्रोध और लोभ यही मनुष्य को पाप में लगाते हैं ओर पाप से दुखी होता है, दुर्गति में जाता है।
मनुष्य के मन में, इंद्रियों में बुद्धि में, अहम में और विषयों में कामना का वास होत...
भगवान ने उत्तर दिया- कामना मनुष्य से पाप कराती है और कामना से उत्पन्न होने वाला क्रोध और लोभ यही मनुष्य को पाप में लगाते हैं ओर पाप से दुखी होता है, दुर्गति में जाता है।
मनुष्य के मन में, इंद्रियों में बुद्धि में, अहम में और विषयों में कामना का वास होत...
ा
है। कामना ही मनुष्य की बैरी है, पतन का कारण है। ज्ञान रूपी तलवार से
इसका भेदन करना चाहिए। मनुष्य के कर्म, बंधन का कारण बनते हैं। लेकिन वही
कर्म दूसरों के हित के लिए किए जाते हैं तो मुक्त करने वाले बन जाते हैं।
अपने लिए करें, स्वार्थ से करें, कामना से करें, तो वहीं कर्मबंधन है आफत
है, भोग है और दूसरों के लिए करें, निष्काम भाव से करें, प्रेम से करें तो
वही कर्म मुक्ति का, आनंद का, योग का कारण बनते है।
दूसरों के लिए कर्म करना ही यज्ञ है, गीता में अनेक प्रकार के यज्ञ बताए गए हैं। दूसरों के हित में समय, संपत्ति साधन लगाना द्रव्य यज्ञ है, परमात्मा की प्राप्ति के उद्वेश्य से योग करना योग यज्ञ है। इंद्रियों का संयम करना संयम यज्ञ है, भगवान के शरण होना भक्ति यज्ञ है। शरीर से असंग हो जाना, अपने आपको जानना ज्ञान यज्ञ है। जो सारे यज्ञों में सर्वश्रेष्ठ है।
क्योंकि इससे सब कर सकते हैं और इसमें कोई खर्चा भी नहीं है। यह मुक्ति का सीधा मार्ग है सत्संग से जो विवेक प्राप्त होता है। वो विवेक ही इस यज्ञ की सामग्री है। श्रद्वा उत्कर्ष अभिलाषा, इंद्रिय संयम इस यज्ञ के उपकरण हैं। हमें ज्ञान यज्ञ में अपनी कामनाओं की आहुति डालकर जीवन मुक्ति का फल प्राप्त करना है।www.vijaymachhar.blogspot.com
दूसरों के लिए कर्म करना ही यज्ञ है, गीता में अनेक प्रकार के यज्ञ बताए गए हैं। दूसरों के हित में समय, संपत्ति साधन लगाना द्रव्य यज्ञ है, परमात्मा की प्राप्ति के उद्वेश्य से योग करना योग यज्ञ है। इंद्रियों का संयम करना संयम यज्ञ है, भगवान के शरण होना भक्ति यज्ञ है। शरीर से असंग हो जाना, अपने आपको जानना ज्ञान यज्ञ है। जो सारे यज्ञों में सर्वश्रेष्ठ है।
क्योंकि इससे सब कर सकते हैं और इसमें कोई खर्चा भी नहीं है। यह मुक्ति का सीधा मार्ग है सत्संग से जो विवेक प्राप्त होता है। वो विवेक ही इस यज्ञ की सामग्री है। श्रद्वा उत्कर्ष अभिलाषा, इंद्रिय संयम इस यज्ञ के उपकरण हैं। हमें ज्ञान यज्ञ में अपनी कामनाओं की आहुति डालकर जीवन मुक्ति का फल प्राप्त करना है।www.vijaymachhar.blogspot.com
Monday, 1 October 2012
www.vijaymachhar.blogspot.com
- સન્માર્ગ તરફ ચાલતા લોકો તમારી ટીકા કરે તો એની ચિંતા ન કરો -પરંતુ કુમાર્ગના શોર્ટકટથી વાહવાહી ન લૂટો સન્માર્ગ જ સર્વ સ્રેસ્ટ છે .
Sunday, 30 September 2012
kranti ni padhshala
''ક્રાંતિ માટે યુવાનોની જરુર છે .એવા યુવાનો,જેમની પાસે પ્રખર વિચાર,પવિત્ર ભાવનાઓ અને મજબૂત ઇચ્છાશક્તિ હોય . પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી
Saturday, 29 September 2012
PADTAR MAGANIYO...
રાજય
સરકારના કર્મચારીઓની પડતર માગણીનો મુદ્દો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ
હાથમાં લીધો છે અને શનિવારે મોડી સાંજે મુખ્યપ્રધાનના બંગલે ઉરચ અધિકારીઓ
સાથે પડતર માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જાણકારી મેળવી હતી. આ બેઠકમાં
કર્મચારીઓને ફાયદો કરતાં કેટલાક નિર્ણયો લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર
સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, આ અંગેની સત્તાવાર જાહેરાત ખૂબ જ
ટૂંકાગાળામાં કરવામાં આવે તેવી શકયતાછે.
સચિવાલય ફેડરેશનની પત્રિકા :
સંકલન સમિતિની પત્રિકા : સરકાર હકારાત્મક હતી તો પછી હોદ્દેદારોની બદલી અને
પોલીસ કેસોના નામે સંકલન સમિતિને શા માટે બદનામ કરવામાં આવે છે ?
હોદ્દોદારો સામે થયેલાં કેસો અને બદલી માટે કોઈપણ હોદ્દેદારના વ્યકિતગત
કારણો નથી. સરકારસામેની લડાઈના ભાગરૂપે તેમની સાથે કિન્નાાખોરી રાખીને
સરકારે આ કત્ય આચર્યું છે.
વિવાદ કયા મુદ્દે? : સચિવાલય ફેડરેશનની
પત્રિકામાં સંકલન સમિતિ ઉપર આરોપ મુકાયો છે કે, ઓફિસર્સ ફેડરેશનના ડો.
વિવેક કાપડિયાની બદલીના મુદ્દે સમિતિએ દુરાગ્રહ રાખતાં સરકાર સાથેની
વાટાઘાટ અટકી હતી. જેના જવાબમાં સંકલન સમિતિ કહેછે કે, સરકાર પોલીસ કેસ અને
બદલી રદ કરવાની ખાતરી આપ્યા પછી પણ ફરી જાય ત્યારે ફરી વિશ્વાસ કેમ મુકવો ?
તેથી આ મુદ્દે અમે સંગઠીત છીએ તેવો સ્પષ્ટ સંદેશો આપવા માગીએ છીએ.
પોલીસ કેસો વ્યકિતગત નથી
સરકાર અને કર્મચારીઓ વરચેની મડાગાંઠ ઉકલેવાના ભાગરૂપે હોદ્દેદારોએ પોલીસ
કેસ અને બદલીની સજા ભોગવી છે છતાં સરકારવચન પાળતી નથી. ફેડરેશનની પત્રિકા
અંગે તેમણે કાું કે, પોતાના કર્મચારીઓનો આક્રોશ ખાળવા મારા ઉપર દોષનો ટોપલો
ઢોળાઈ રાો હોય લાગે છે પરંતુ તેમાં કોઈ દમ નથી કારણ કે, મારા સહિતના અનેક
હોદ્દેદારોની બદલી કરાઈ છે અને પોલીસ કેસ કરવામાં આવ્યા છે. -
ડો. વિવેક કાપડિયા, ઓફિસર્સ ફેડરેશન
sachi vaat
- કોઈ તમારી ઈર્ષા કરે તો તમારે સમજવું કે તમે તે વ્યક્તિ કરતાં બે ડગલાં આગળ છો .
- વ્યક્તિ ને નહિ પણ તેની વાતો ને ઓળખો .
- જીવન જીવવા ની કળા જેની પાસે છે તે તપસ્વી કહેવાય છે .
- જે પોતાના કલ્યાણની વાત છે તેને આજે જ અમલ માં મૂકો .
- આપણે સુધારીશું તો બાળકો સુધરશે .
વિજય મછાર
prayog
Labels:
Vijay Machhar
Location:
Devgadh Baria, Gujarat, India
Thursday, 27 September 2012
Monday, 24 September 2012
Sunday, 23 September 2012
બની શકાય તો કોઇકનો સહારો બનીએ.
કોઇકના જીવનનો તારણહારો બનીએ …
જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …
...
ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …
કોઇકના જીવનનો તારણહારો બનીએ …
જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …
...
ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …
મંઝિલ કે ધ્યેય દરેક જીવનમાં હોય છે
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …
દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …
શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …
સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …
જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …
દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …
શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …
સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …
જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ
Saturday, 22 September 2012
આ દરેક શાળાના શિક્ષકો તથા બાળકોએ ગણિત -વિજ્ઞાન પ્રદર્શન ની તૈયારી કરી અને પ્રથમ નંબર મેળવ્યો તે બદલ નાનીખજુરી શાળાનો સ્ટાફ ગણ તેમજ તેમની કૃતિઓ નિહાળી કંઈક શીખી રહેલા તમામ બાળકો તેમને અભિનંદન પાઠવે છે .
જિંદગી તારી દિવાનગી કાંઈ પણ નથી,
ખિસ્સામાં નોટો (રૂપિયા )હોય તો મુશ્કિલ કાંઈ પણ નથી...
દર્દો ઉભરાય છે આ દિલ માં આ આંખોમાં આંસુ કાંઈ પણ નથી,
ચારેબાજુ લુટ-ફાટ ચાલે છે ...........આજે ઈમાન-ધરમ કાઈ પણ નથી.
કંઈ રીતે સમજશો તમે આ 'કલ્પાંત 'કરતા 'વિજય 'નાં દિલને ....
શું તમારામાં સમજણ જેવું કાઈ પણ નથી ?
રોકી લો ! કોઈની ઉજડતી જિંદગીને .......
શું તમારામાં થોડી પણ માણસાઈ નથી ?????
-વિજય મછાર
ખિસ્સામાં નોટો (રૂપિયા )હોય તો મુશ્કિલ કાંઈ પણ નથી...
દર્દો ઉભરાય છે આ દિલ માં આ આંખોમાં આંસુ કાંઈ પણ નથી,
ચારેબાજુ લુટ-ફાટ ચાલે છે ...........આજે ઈમાન-ધરમ કાઈ પણ નથી.
કંઈ રીતે સમજશો તમે આ 'કલ્પાંત 'કરતા 'વિજય 'નાં દિલને ....
શું તમારામાં સમજણ જેવું કાઈ પણ નથી ?
રોકી લો ! કોઈની ઉજડતી જિંદગીને .......
શું તમારામાં થોડી પણ માણસાઈ નથી ?????
-વિજય મછાર
Thursday, 20 September 2012
Wednesday, 19 September 2012
Tuesday, 18 September 2012
વિજય મછાર મનમાં સારા વિચારો આવે છે,સુસંસ્કારોનું સિંચન થાય છે....
નાનીખજુરી પ્રા.શાળામાં દરરોજ દયાન,યોગ,પ્રાણાયામ,આસનો અને હાસ્ય મનોરંજન સાથે પ્રાર્થના સંમેલન યોજવામાં આવે છે.
તેમજ અલગ અલગ રાગમાં ઘડિયા ગાન કરવામાં આવે છે જેમ કે,
ઢેલડી મારી નિશાળમાં આવ ઢેલડી ઘડિયા અમને શીખવાડ ...
રીમઝીમ રીમઝીમ પાણી પડે શાળામાં બાળકો ઘડિયા શીખે ....
રમતો ભમતો જાય બાર નો ઘડિયો રમતો જાય ......
ઘડિયા શીખે ભાયા ઘડિયા શીખે શાળામાં બાળકો ઘડિયા શીખે ...
Subscribe to:
Comments (Atom)












































મારી શાળાના પટાંગણ માં જે વૃક્ષો દેખાય છે તે દરેક વૃક્ષો પર ઋષિઓના નામ લખેલા છે .....
