પણ એક સંબંધ જેમ જેમ ઘસાતો જાય છે તેમ તેમ એ ઊજળો થતો જાય છે. એ છે ગુરુ અને શિષ્યનો સંબંધ.જેમાં આત્મીયતા,વિદ્રતા,સહ્યતા,ચારિત્ ર્ય
અને વાત્સલ્ય ભાવ સાગરની જેમ ઘૂઘવાતો હોય છે.
આપણા ધર્મમાં
ગુરુની પરંપરા છે. આત્મા-પરમાત્મા,અગમ-નિગમ,આધ્યાત ્મિકતા
મારગે ભવપાર ઊતરે તેવી કમિક સમજ છે. પણ અહિં શાળામાં શિક્ષણ આપનાર
શિક્ષક-ગુરુના સંબંધની વાત છે.કેટલાક શિક્ષકો પોતાની આગવી વિશેષતાઓને લીધે
આપણા હ્દય પર અમીટ છાપ છોડી જતા હોય છે તેમની એકાદ શિખામણ જીવનને નવો રાહ ચીંધી ગઈ હોય- જીવન ઉન્નત અને બહેતર બન્યું હોય એવા વંદનીય ગુરુ- શિક્ષકનો સંબંધ ઊજળો અને વિસ્મરણીય હોય છે .
No comments:
Post a Comment